દાહોદમાં યોજાતા પ્રાચીન આદિવાસી ગરબા, ધર્મીરાજાની વાડીની સ્થાપના કરવાની ખાસ પરંપરા

ETVBHARAT 2025-09-30

Views 66

દાહોદમાં આદિવાસી સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ધર્મીરાજાની વાડીની સ્થાપના કરવાની ખાસ પરંપરા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS