દિવાળીના તહેવાર દરમિયાન યાત્રાધામ ડાકોર મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો, જુઓ ટાઈમટેબલ

ETVBHARAT 2025-10-14

Views 2

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દિવાળીના તહેવારો દરમિયાન દર્શનાર્થીઓની સગવડ માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS