મંત્રી બન્યા બાદ ભાવનગર પહોંચેલા જીતુ વાઘાણીનો હુંકાર, કહ્યું 'ક્યારેય પાછો પડ્યો નથી અને પડીશ નહીં...'

ETVBHARAT 2025-10-20

Views 150

રાજ્યના મંત્રીમંડળમાં થયેલા વિસ્તરણમાં જીતુ વાઘાણીને કૃષિ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે. ભાવનગર આવતા બાઈક રેલી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS