દ્વારકા: દિવાળી વેકેશનમાં ભક્તોની મેદની, 6 દિવસમાં 4.46 લાખથી વધુ દર્શનાર્થીઓ

ETVBHARAT 2025-10-24

Views 10

છેલ્લા છ દિવસમાં કુલ 4 લાખ 46 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો હોવાની માહિતી મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS