જુનાગઢ: માવઠાએ વધારી ખેડૂતોની મુશ્કેલી, મગફળી બાદ હવે કપાસનો પણ કચ્ચરઘાણ નીકળે તેવી સ્થિતિ

ETVBHARAT 2025-10-27

Views 38

માવઠાના કારણે જે રીતે મગફળીના પાકને નુકસાન થયું છે. બિલકુલ તેવી જ રીતે કપાસનો પણ કચ્ચરઘાણ નીકળે તેવી ચિંતા ખેડૂતોને કોરી ખાય છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS