જુનાગઢ: ગિરનાર પરિક્રમાની વ્યવસ્થાનું માળખું તૈયાર, તંત્રએ કર્યુ જડબેસલાક આયોજન

ETVBHARAT 2025-10-28

Views 18

આગામી 2 નવેમ્બરથી લઈને 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે, જેને લઈને જિલ્લા વહિવટી તંત્રએ એક બેઠક બોલાવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS