સુરેન્દ્રનગરના 10 તાલુકામાં પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થયો, 500થી વધુ ટીમો કામગીરીમાં જોડાઈ હતી

ETVBHARAT 2025-11-03

Views 5

સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાઓમાં સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS