જસદણ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા જણસીની હરાજી બંધ કરાવી, સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો

ETVBHARAT 2025-11-04

Views 3

ખેડૂતોને તેમના ઉત્પાદનના પૂરતા ભાવ ન મળતા કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS