વલસાડ: ધરમપુરમાં આમ આદમી પાર્ટીનું 'ગુજરાત જોડો અભિયાન', ચૈતર વસવાએ કહ્યું 'ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની સરકાર એટલે ભાજપ'

ETVBHARAT 2025-11-19

Views 95

ધરમપુરનાં નાની વાહિયાળ ખાતે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ચૈત્ર વસાવાના અધ્યક્ષ સ્થાને એક જનસભા મળી જેમાં સેંકડોની જનમેદની ઉમટી પડી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS