ભાવનગરમાં 795 KMની ડ્રેનેજ લાઈન, 4 STP પ્લાન્ટ છતાં ગઢેચી-કંસારા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા, નવા પ્લાન્ટથી ઉકેલાશે?

ETVBHARAT 2025-11-25

Views 6

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડ્રેનેજ માટે કામગીરી થતી આવી છે. કંસારા અને ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટ ચાલે છે પણ તેમાં ગંદુ પાણી વહે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS