વરસાદ બાદ પાલરધુના પિક્નિક પોઇન્ટ બન્યું

DivyaBhaskar 2019-08-12

Views 264

ભુજઃવરસાદ બાદ રવિવારને પાલરઘુના જાણે પીનનીક પોઇન્ટ બન્યું હતુ રવિવારે હજારોની સંખ્યામાં લોકો મોજ લેવા આવ્યા આવ્યા હતા ટ્રાફિકના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી હતી ભુજ તો ઠીક છેક ગાંધીધામથી લોકો ધોધો જોવા પહોંચી આવ્યા હતાlતો બીજી તરફ કચ્છના નાયગ્રા ફોલના નામે જાણીતો નખત્રાણા તાલુકાનો પુરેશ્વર મંદિર નજીક આવેલો પાલરઘુના ધોધ આજે સવારથી નવા નીર સાથે વહી રહ્યો છે કચ્છભરના પ્રકૃતિપ્રેમીઓ અને કુદરતીસૌન્દર્ય રસિકો અહીં મુલાકાત લેવા ઉમટી પડયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS