Hanuman Vrat Katha-મંગળવારનું વ્રત કરતા હોય તો જરૂર સાંભળો હનુમાનજીની વ્રતકથા

Webdunia Gujarati 2019-09-20

Views 7

હનુમાનજીની વ્રતકથા
ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતા હતા. કેશવદત્તના ઘરમાં ધન -સંપત્તિની કોઈ કમી નહોતી. નગરમાં બધા કેશવદત્તનું સમ્માન કરતા હતા, પણ કેશવદત્તને સંતાન ન હોવાથી તે ખૂબ ચિંતિંત રહેતા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS