ફૈઝને હિંદુ વિરોધી કહેવો અયોગ્ય, તેમની નઝ્મને ધર્મ સાથે કોઈ લેવા દેવા નથીઃ જાવેદ અખ્તર

DivyaBhaskar 2020-01-03

Views 5

પાકિસ્તાની શાયર ફૈઝ અહમદ ફૈઝને હિન્દુ વિરોધી કહેવા પર ગીતકાર જાવેદ અખ્તરે વિરોધ વ્યક્ત કર્યો છે જાવેદ અખ્તરે ગુરુવારે કહ્યું હતું કે આ પાયાવિહોણું અને હાસ્યાસ્પદ છે તેમણે કહ્યું હતું કે ફૈઝે આ નઝ્મ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જિયા ઉલ હકની સરકારના વિરોધમાં લખી હતી

આઇટીઆઈ કાનપુરના વિદ્યાર્થીઓએ દિલ્હીની જામિયા યુનિવર્સિટીમાં નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલા પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો વિરોધ કર્યો હતો વિદ્યાર્થીઓએ ફૈઝની નઝ્મ ‘હમ ભી દેખેંગે’ વાંચી હતી ઇઆઈટીની એક ફેકલ્ટીએ આ નઝ્મના કેટલાક અંશો હિન્દુ વિરોધી કહ્યા હતા, જેના પછી શિક્ષણ સંસ્થાએ તપાસનો નિર્ણય લીધો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS