અખાત્રીજ નિમિત્તે ભગવાન જગન્નાથના ત્રણેય રથનું પૂજન

Sandesh 2022-05-03

Views 78

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાની વિધિનો પ્રારંભ થયો છે. રથયાત્રા પૂર્વે આજે ચંદન પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથના ત્રણેય રથનું આજે પૂજન કરવામાં આવશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS