એક જ બુકસ્ટોલ પરથી પુસ્તકો અને ગણવેશ ખરીદવા દબાણ

Sandesh 2022-05-20

Views 68

બોરસદની સરસ્વતી એજ્યુ. ટ્રસ્ટના સંચાલકોની દાદગીરી
મેનેજમેન્ટ દ્રારા વાલીઓને કરાયું દબાણ
એક જ બુકસ્ટોલ પરથી પુસ્તકો અને ગણવેશ ખરીદવા દબાણ
મેનેજમેન્ટ દ્વારા વાલીઓના વોટ્સએપ ગ્રુપમાં પત્રિકા વાયરલ
બુક સ્ટોલ સંચાલકે પણ વાલીઓ સાથે કર્યું ગેરવર્તન
માત્ર પુસ્તકો ખરીદી કેસ પેમેન્ટ આપવા કરાયું દબાણ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS