સરસપુરમાં વરસાદની શરૂઆતના કારણે ભક્તો થયા ભાવુક

Sandesh 2022-07-01

Views 403

દર વર્ષે રથયાત્રામાં વરસાદ આવતો જ હોય છે. હાલમાં ચાલુ રથયાત્રાએ વરસાદનો માહોલ બનતા ભક્તોએ રાહતનો શ્વાસ લીધો છે. માહોલમાં વધુ આનંદ અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. શહેરમાં અનેક જગ્યાઓએ વરસાદથી અનેરા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS