ગુજરાતની શાળાઓમાં આજથી ભારતમાતાનું પુજન કરવામાં આવશે

Sandesh 2022-08-01

Views 123

હાલ સમગ્ર ભારત આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં દેશભક્તિનો સંચાર થાય અને તેઓ ભારતના ભવ્ય વરસ અંગે જાગૃત બને તે માટે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે સમગ્ર દેશની રાજ્ય સરકારોને તેમના શૈક્ષણિક બોર્ડ અંતર્ગત ચાલતી શાળાઓમાં દરરોજ ભારતમાતાનું પૂજન કરવાનું સુચન કર્યું હતું. જે માંગને ગુજરાત સરકારે સ્વીકારી લઇ રાજ્યની શાળાઓમાં આજથી ભારતમાતાનું પૂજન કરવાનો પરિપત્ર જાહેર કર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS