પારદનાં શિવલિંગની પૂજાથી થશે મહાદેવ પ્રસન્ન

Sandesh 2022-08-26

Views 3

મા સરસ્વતીની કૃપા વગર જીવન સાધના અધુરીજો તમે શિવજીને પ્રસન્ન કરવા માંગો છો તો અન્ય ધાતુના શિવલિંગને બદલે પારદનાં શિવલિંગની પૂજા અને સ્થાપના સિદ્ધિદાયક હોય છે. એવુ કહેવાય છે કે આ શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શિવ બધી ઈચ્છાઓ પૂરી કરે છે. જેનુ વર્ણન ચરક સંહિતા જેવા ગ્રંથોમાં પણ મળે છે. તો શા માટે પારદનું શિવલિંગ છે શ્રેષ્ઠ અને કઈ રીતે કરવી તેની પૂજા અર્ચના ..જાણીએ આજની ખાસ વાતમાં

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS