ગૌરીપુત્ર ગણેશ ગજાનન ગણપતિની કરો આરતીવંદના

Sandesh 2022-08-31

Views 37

ગણેશજીના દરેક કાર્યો ગણેશજીના દરેક અંગો સંસારને કઇંકને કઇંક પ્રેરણા આપનાર રહ્યા છે...શિવજીએ ગણેશજીનો આ ગુણ જોઇને જ તેમને પ્રથમ પુજનીયનુ વરદાન આપ્યુ હતુ..આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે ઠેર ઠેર થઈ રહી છે ગણેશજીની સ્થાપના...ત્યારે આવો ઘરેબેઠા માણીએ ગજાનન ગણપતિની આરતીવંદના.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS