દિલ્હીમાં પુત્રીની હત્યા, મથુરામાં ફેંકી લાશ, આ રીતે ખુલ્યું લાલ બેગનું રહસ્ય

Sandesh 2022-11-21

Views 1.4K

મથુરા જિલ્લાના યમુના એક્સપ્રેસ વેના સર્વિસ રોડ પર લાલ રંગની ટ્રોલી બેગમાંથી મળેલી લાશ નવી દિલ્હીની આયુષી યાદવની હોવાનું બહાર આવ્યું છે. રવિવારે મૃતકની માતા અને ભાઈએ લાશની ઓળખ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આયુષીની હત્યા ઓનર કિલિંગનો મામલો છે. પિતાએ જ પુત્રીને ગોળી મારી હતી અને પછી મૃતદેહને સૂટકેસમાં રાખીને મથુરાના રાય વિસ્તારમાં ફેંકી દીધો હતો. પોલીસે આરોપી પિતાની કસ્ટડીમાં પૂછપરછ શરૂ કરી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS