વડોદરા હરણી બોટકાંડને 1 વર્ષ પૂર્ણ થવાને આરે, દોષિતોને ન્યાય અને વળતર માટે પરિજનોના વલખાં

ETVBHARAT 2025-01-07

Views 1

18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરમાં એક ગોઝારી ઘટના હરણી તળાવમાં બની હતી. જેમાં 12 જેટલા માસુમ બાળકો સહિત અને બે શિક્ષિકાઓ મોતને ભેટ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS