ધરમપુરની શાળામાં મળેલા સડેલા અનાજનો મામલો, મામલદારની ટીમે શાળામાં કરી તપાસ

ETVBHARAT 2025-01-19

Views 0

વલસાડ જિલ્લાના ધરમપુરમાં આવેલા મરઘમાળની શાળામાં નાસ્તામાં આપવામાં આવતા ચણા સડેલા અને જીવાતવાળા નીકળ્યા હોવાનું સામે આવતા નાયબ મામલતદારની ટીમ તપાસ માટે પહોંચી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS