ગીરમાં દીપડાની દહેશત: પાંચ દિવસમાં બે વ્યક્તિનો કર્યો શિકાર, લોકોમાં ભય

ETVBHARAT 2025-01-19

Views 0

ગીર પંથકમાં ગઈ કાલ રાત સુધીમાં તાલાળા અને ગીર ગઢડા તાલુકાના વિઠ્ઠલપુર, રાયડી, ફરેડા અને કોદિયા ગામમાં દીપડાએ હુમલો કરતા બે વ્યક્તિના મોત થયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS