જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતીઓ પર, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી પ્રતિક્રિયા

ETVBHARAT 2025-04-21

Views 1

ગુજરાતમાંથી જમ્મુ કાશ્મીર ગયેલા ગાંધીનગરના 30 અને બનાસકાંઠાના 20 જેટલા મુસાફરો અચાનક જ ખરાબ હવામાનના કારણે બસમાં ફસાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS