ગુજરાતના ચેરાપુંજી કહેવાતા આ તાલુકામાં દર ઉનાળે પાણીની સમસ્યા, 7 વર્ષથી નળ લાગ્યા પણ પાણી ન પહોંચ્યું

ETVBHARAT 2025-05-19

Views 25

પાણી માટે કેટલાક કિલોમીટર પગપાળા ચાલીને ગામના એક બોર પર પાણી લેવા જવું પડે છે પરિણામે ખેતી કે પશુપાલનમાં માઠી અસર પડે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS