'હું પણ મરી ગયો હોત તો સારૂં થાત', વિમાન દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસે સગાભાઈની અંતિમિવિધિમાં કર્યુ હૈયાફાટ રૂદન

ETVBHARAT 2025-06-19

Views 12

એક સાથે 7 મૃતદેહ દીવની હોસ્પિટલમાં આવી પહોંચતા શહેરનું વાતાવરણ ગમગીન બન્યું હતું, જેમાંથી એક મૃતદેહ વિમાન દુર્ઘટનાના બચી ગયેલા વિશ્વાસ કુમારના ભાઈ અજયનો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS