અમદાવાદ વિમાન દુર્ઘટના, સુરતના મૃતક દંપતીના પુત્રએ ATC પર ઉઠાવ્યા ગંભીર સવાલો

ETVBHARAT 2025-07-13

Views 12

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માતા-પિતાને ગુમાવનાર સુરતના એક યુવકે એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને એરલાઈન કંપનીની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS