'જૂનાગઢના આજક આંત્રોલી વચ્ચે પુલ તૂટ્યો નથી પરંતુ તોડી પડાયો છે..' જિલ્લા કલેકટરનો ખુલાસો

ETVBHARAT 2025-07-15

Views 29

જૂનાગઢ જિલ્લા કલેકટરે ખુલાસો કર્યો છે કે, ‘માંગરોળથી કેશોદ તરફ જતા આજક આંત્રોલી ગામ વચનો કોઝવે તૂટ્યો નથી પરંતુ તેને તોડી પાડવાની કામગીરી ચાલુ હતી.’

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS