12 વર્ષ બાદ 300 લોકોએ કરી પોતાના ગામમાં ઘરવાપસી, આ કારણે છોડ્યું હતું ગામ, પોલીસે ભજવી મોટી ભૂમિકા

ETVBHARAT 2025-07-19

Views 31

બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ જ્યાં એક ઘટના બાદ 29 જેટલાં પરિવારને ગામ છોડવું પડ્યું, જેઓ 12 વર્ષ બાદ ગામમાં પરત ફર્યા છે. જાણો વિસ્તારથી....

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS