મીઠાખળીનું સોમનાથ મહાદેવ મંદિર: શ્રાવણ માસમાં સવા લાખ બીલીપત્ર અને દરરોજ અનોખા શૃંગારનું આયોજન

ETVBHARAT 2025-07-25

Views 68

આ મંદિર વિક્રમ સવંત 1535માં બાંધવામાં આવ્યું હતું. મંદિર 600 વર્ષ કરતાં જૂનું છે. ગુરુ અને શિષ્ય દ્વારા ભગવાન શિવની સ્થાપના કરવામાં આવી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS