નર્મદા નદીની જળસપાટી 20.5 ફૂટે પહોંચતાં તંત્ર સજ્જ, વોર્નિંગ લેવલથી માત્ર 2 ફૂટ દૂર

ETVBHARAT 2025-08-03

Views 11

મચ્છીમાર સમુદાય અને નદીકાંઠે વસવાટ કરતા સ્થાનિક લોકોને નદી પાસે ન જવાની કડક સૂચનાઓ અપાઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS