વલ્લભીપુરમાં ખેડૂત પર હુમલાના વિરોધમાં પાટીદારોમાં રોષ, સુરતમાં 2000થી વધુ પાટીદારો એકઠા થયા

ETVBHARAT 2025-08-08

Views 14

ગામની નહેરમાંથી બે બોરી રેતી લેવા બાબતે ત્રણ અસામાજિક તત્વોએ અરજણભાઈ દિયોરા પર અભદ્ર ભાષામાં હુમલો કર્યો હતો અને ધારદાર હથિયાર વડે માર માર્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS