શહીદોને શ્રદ્ધાંજલિ અને સૈનિકોનું સન્માન, ‘સિંદૂર સ્વાભિમાન યાત્રા’નો અમદાવાદથી પ્રારંભ

ETVBHARAT 2025-08-16

Views 5

ઓપરેશન સિંદૂરની સફળતાને વધાવવા અમદાવાદથી સિંદૂર સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ થયો છે. આ યાત્રા 29 ઓગસ્ટે દાંડી પહોંચશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS