'હે બાપ્પા...' ભાવનગર મનપાએ એક નાના કુંડમાં જ આખા શહેરના ગણેશ વિસર્જનની કરી વ્યવસ્થા

ETVBHARAT 2025-08-26

Views 24

ભાવનગરમાં ગણેશ ચતુર્થી પહેલા 17 તળાવોમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મુકાયો છે, સામે તંત્રએ એક નાનકડો કુંડ બનાવ્યો છે. જેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS