નવસારીના કરાડી ગામમાં ગણેશોત્સવ દરમિયાન દુર્ઘટના: બેનું મૃત્યુ, પાંચ ગંભીર રીતે દાઝ્યા

ETVBHARAT 2025-08-26

Views 0

ગણપતિની પ્રતિમા ગામમાં લાવવામાં આવી રહી હતી તે દરમિયાન લોખંડનો પાઈપ હાઈટેન્શન વીજળીના તાર સાથે અથડાતાં વીજપ્રવાહ ફેલાયો, જેના કારણે બે યુવાનોનું મૃત્યુ થયું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS