મહીસાગર નદી બે કાંઠે થતા આણંદના ગામોમાં સાયરન વાગ્યા, 33 ગામોને એલર્ટ કરાયા

ETVBHARAT 2025-08-31

Views 429

આણંદ જિલ્લાના મહીકાંઠા વિસ્તારોમાં પ્રથમ વખત સાયરન વગાડીને કાંઠાના નિચાણ વાળા ભાઠા વિસ્તારના કિનારા ઉપરના ખેતરોમાં રહેતા ખેડૂતોને એલર્ટ કરવામાં આવ્યા હતાં.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS