મહેસાણાના થોળ નજીકની પાંજરાપોળમાં 15થી 20 ગાયોના કરુણ મોત, ગાય માતાની હાલત જોઈ ગૌ પ્રેમીઓમાં રોષ

ETVBHARAT 2025-08-31

Views 8

આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે એક ખાનગી ટ્રસ્ટના સભ્યો પાંજરાપોળની મુલાકાતે પહોંચ્યા. તેમણે જોયું મૃત ગાયોને ટ્રેક્ટરમાં ભરીને ક્યાંક લઈ જવામાં આવી રહી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS