ભરૂચમાં નર્મદા નદીનું પાણી ઓસર્યું, રેડ એલર્ટ વચ્ચે શાળા-કોલેજો બંધ, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું

ETVBHARAT 2025-09-06

Views 6

ગોલ્ડન બ્રિજ નજીક નદીની જળ સપાટી 28.50 ફૂટ સુધી સ્થિર હતી, જ્યારે આજે સવારે પાણી ધીમે ધીમે ઓસરીને 26.50 ફૂટ પર આવી પહોંચ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS