ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટીએ, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા સ્થિતિ બની ચિંતાજનક, શાળા-કોલેજો બંધ

ETVBHARAT 2025-09-06

Views 6

વરસાદ અને નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યુ છે, તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS