અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સાબરમતી નદી બે કાંઠે, વાસણા બેરેજના કુલ 27 ગેટ ખોલાયા

ETVBHARAT 2025-09-07

Views 58

ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે તેમજ અમદાવાદમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીની જળસપાટીમાં વધારો થયો છે, જેના પગલે વાસણા બેરેજના કુલ 27 ગેટ ખોલાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS