ડાકોરમાં શ્રાદ્ધ પર્વ દરમિયાન સદીઓથી ચાલી આવતી સાંજીની પરંપરા, રંગોળી દ્વારા દર્શાવાય છે કૃષ્ણની લીલાઓ

ETVBHARAT 2025-09-19

Views 25

ડાકોરમાં પિતૃઓના મોક્ષ માટે શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ સુધી ભગવાન રણછોડરાયજી સન્મુખ સાંજી રંગોળી સજાવવામાં આવે છે. સદીઓથી ચાલી આવતી પરંપાર આજે પણ અકબંધ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS