નવરાત્રીમાં ચોટીલા ચામુંડા માતાના દર્શને ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, આઠમે ડુંગર પર હવન અને મહાપ્રસાદનું આયોજન

ETVBHARAT 2025-09-23

Views 0

ચામુંડા માતાજીના મંદિરે આખું વર્ષ લોકો દર્શન માટે આવતા હોય છે. ખાસ કરીને આસો સુદ નવરાત્રી તેમજ ચૈત્રી નવરાત્રી અને પૂનમે ભીડ વધુ રહે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS