અમદાવાદમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી માટે AMC દ્વારા ભવ્ય તિરંગા યાત્રા અને 'હર ઘર તિરંગા' અભિયાનનું આયોજન

ETVBHARAT 2025-08-07

Views 3

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 15મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે ભવ્ય તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS