નવસારીમાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓને માર મારવાનો પોલીસ પર આક્ષેપ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

ETVBHARAT 2025-09-30

Views 2

ગરબામાં પ્રવેશના મુદ્દે ગરબા સંચાલકોને રજૂઆત કરવા ગયેલા હિન્દુ સંગઠનના યુવાનોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS