મહાઅષ્ટમીની રાત્રે ભદ્રકાળી મંદિરે યોજાયો મહાહવન, આખી રાત દર્શન માટે ભક્તોની ભીડ જામી

ETVBHARAT 2025-10-01

Views 5

નવરાત્રીમાં આઠમની રાત્રે નગરદેવી મા ભદ્રકાળીના મંદિરમાં મહાહવન યોજાય છે. આ તકે ભદ્રકાળી માતાના દર્શન કરવા ભીડ ઉમટે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS