રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખેડૂતો માટે ચિંતાનો વિષય, આના કારણે ખેડુતોનો પાક નિષ્ફળ જઈ શકે છે

ETVBHARAT 2025-10-12

Views 37

રાષ્ટ્રીય ધોરીમાર્ગને અડીને આવેલી જમીનમાં કોઈ પણ કૃષિ પાકમાં ઉપજ આવતી નથી, તેની પાછળનું કારણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જે વિસ્તારમાં મોટા હેલોજન લગાવવામાં આવ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS