રાજકોટમાં કાળી ચૌદસની રાત લોહીયાળ બની, જૂથ અથડામણમાં બે ભાઈઓ સહિત ત્રણ વ્યક્તિના મોત

ETVBHARAT 2025-10-20

Views 1

કાળી ચૌદશની મધ્યરાત્રિએ વાહન અથડાવવા જેવી નજીવી બાબતમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર અને વિજય વશરામ પરમારની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS