કોરોના બાદ ફરી ખેડૂતોએ પણ કર્યો થાળીનાદ: ખેડૂત, માલધારી અને ખેત મજૂર બધાને સરકાર પેકેજ આપે તેવી માંગ

ETVBHARAT 2025-11-03

Views 103

ભાવનગર શહેરના સીદસર ગામ ખાતે આવેલા આશ્રમવાડી ખાતે ગામના ખેડૂતો અને તેમના પરીવારની બહેનો દ્વારા કમોસમી વરસાદને પગલે થયેલા નુકસાનને લઈને માંગ કરવામાં આવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS