મહેસાણામાં પ્રહલાદ મોદીનું વિવાદાસ્પદ નિવેદન: અનાજના કાળા બજાર માટે સરકાર જવાબદાર, દુકાનદારો નિર્દોષ

ETVBHARAT 2025-11-07

Views 4

પ્રહલાદ મોદીએ જણાવ્યું છે કે સરકારી અનાજના કાળા બજાર માટે દુકાનદાર જવાબદાર નથી. તેમણે સમગ્ર મામલાનો દોષ NFSA હેઠળ કાર્ડ ધરાવતા ગ્રાહકો પર ઢોળ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS