ગીર સોમનાથના ખેડૂતોના ખેતીના પાકોને મોટું નુકસાન, ગીરના ખેડૂતોની સહાય પેકેજ પર નારાજગી

ETVBHARAT 2025-11-08

Views 55

રાજ્ય સરકારે ગઈકાલે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ ખેડૂતોમાં આ પેકેજને લઈને નારાજગી વધી રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS